Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

બારડો
તારંગા
ઈડર
રાજપીપળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ?

ઓખા પંથક
જુનાગઢ પંથક
સુરેન્દ્રનગર પંથક
ભાવનગર પંથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

રા.વિ.પાઠક
ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

600 ગુણ
500 ગુણ
420 ગુણ
720 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"વાંસદા નેશનલ પાર્ક” ક્યા જીલ્લામાં આવેલો છે ?

ડાંગ
નર્મદા
નવસારી
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP