Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

રાજપીપળા
બારડો
ઈડર
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

જયશંકર સુંદરી
ચંદ્રવદન મહેતા
જય વસાવડા
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટે 1989માં લોકસભામાં કેટલામો સુધારો રજૂ કરાયો હતો ?

74
64
68
73

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP