Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

તારંગા
બારડો
ઈડર
રાજપીપળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મરાઠાયુગની સ્થાપના કોણે કરી ?

સયાજીરાવ
દામાજીરાવ
પ્રતાપસિંહ
મલ્હારરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ?

15
21
20
13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ?

હેમચંદ્ર દ્વારા
બારીન્દ્ર ઘોષ
આસુતોષ મિશ્રા
પ્રફુલ ચાકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ–મેઈલમાં aનો અર્થ શું થાય ?

એક પણ નહીં
કટ એન્ડ કોપી
કાર્બન કોપી
કોપી કેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP