નફો અને ખોટ (Profit and Loss)
કયું સૂત્ર સાચું નથી ?

ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત
ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત
પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત
નફો = વેચાણ કિંમત – પડતર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ટેબલ અમુક કિંમતે વેચતાં 7 ટકા ખોટ જાય છે. જો ટેબલના રૂ. 48 વધા૨ે લેતાં 9 ટકા નફો થતો હોય તો ટેબલની મૂળકિંમત કેટલા રૂપિયા હશે ?

રૂ. 340
રૂ. 360
રૂ. 320
રૂ. 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ?

ત્રણમાંથી એકપણ નહિ
11(1/9)%
10%
12(1/3)%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
અ અને બ 3:2 ના પ્રમાણમાં નફો—નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે.

3 : 2 : 2
સ૨ખા ભાગે
9 : 6 : 10
6 : 4 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ?

125%
200%
66(2/3)%
100%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP