નફો અને ખોટ (Profit and Loss)
કયું સૂત્ર સાચું નથી ?

ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત
નફો = વેચાણ કિંમત – પડતર કિંમત
ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત
પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ?

160 રૂ.
172 રૂ.
148 રૂ.
184 રૂ.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP