નફો અને ખોટ (Profit and Loss)
કયું સૂત્ર સાચું નથી ?

નફો = વેચાણ કિંમત – પડતર કિંમત
ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત
પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત
ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ?

30
45
40
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ?

52 નારંગી
15 નારંગી
90 નારંગી
56 નારંગી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP