Talati Practice MCQ Part - 5
સોલંકીવંશનો છેલ્લો રાજા જણાવો.

મુળરાજ -૨
અજયપાળ
કુમારપાળ
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
ઝીણાભાઈ દેસાઈ
કરશનદાસ માણેક
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટે 1989માં લોકસભામાં કેટલામો સુધારો રજૂ કરાયો હતો ?

73
64
68
74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હતો. તો ત્રણ વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો કેટલા વર્ષ થશે ?

69
53
47
54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP