Talati Practice MCQ Part - 5 મરાઠાયુગની સ્થાપના કોણે કરી ? સયાજીરાવ દામાજીરાવ પ્રતાપસિંહ મલ્હારરાવ સયાજીરાવ દામાજીરાવ પ્રતાપસિંહ મલ્હારરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ? માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જો A, B નો ભાઈ છે. B, C ની બહેન છે અને C, D નો પિતા છે તો D નો A સાથે શું સંબંધ છે ? ભાઈ ભત્રીજો / ભાણીઓ બહેન નિશ્ચિત થઈ શકે તેમ નથી ભાઈ ભત્રીજો / ભાણીઓ બહેન નિશ્ચિત થઈ શકે તેમ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 128 સે ના માપના ખૂણાના પૂરકકોણના કોટિકોણનું માપ કેટલું થાય ? 36 35 38 54 36 35 38 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ? ભગવતસિંહજી ગાંધીજી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભગવતસિંહજી ગાંધીજી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ? પોટેશિયમ સોનું કેલ્શિયમ ઝીંક પોટેશિયમ સોનું કેલ્શિયમ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP