Talati Practice MCQ Part - 5
મરાઠાયુગની સ્થાપના કોણે કરી ?

મલ્હારરાવ
પ્રતાપસિંહ
સયાજીરાવ
દામાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો વાસ્તવિક સ્થાપક જણાવો.

ઝફરખાન
તાતરખાન
અહમદશાહ -૧
કુતુબુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

વર્ણાનુંપ્રાસ
વ્યતિરેક
ઉપેક્ષા
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

10%
50%
30%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP