Talati Practice MCQ Part - 5
"વિજયઘાટ" કોની સમાધિ છે

જવાહરલાલ નહેરુ
રાજીવ ગાંધી
લાલ બહાદુર શાસ્ત્રી
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
સ્વામી સચ્ચિદાનંદ
જલારામ બાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને રીના કહે છે કે ‘ફોટામાં રહેલી વ્યક્તિની બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે’ દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થતો હશે ?

ભાઈ
જમાઈ
પિતા
પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

ભરત
હમીરજી ગોહિલ
કશ્મીરનો પ્રવાસ
હદયત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP