Talati Practice MCQ Part - 5
દેશના પ્રથમ કેન્દ્રિય કેબિનેટ મંત્રી બનનાર મહિલા કોણ હતા ?

સરોજીની નાયડુ
ઇન્દુમતી શેઠ
રાજકુમારી અમૃતા કૌર
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
4% નુકસાન
1.1% નો
4% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે.

જનમટીપ (ઈશ્વર પેટલીકર)
ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ)
મળેલ જીવ (પન્નાલાલ પટેલ)
ભટ્ટનું ભોપાળું (નવલરામ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પનીયા અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ?

ધારી
અમરેલી
જામનગર
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના વાક્યનો પ્રકાર જણાવો.
“સમયસર જશો તો ટ્રેન મળશે."

દ્રષ્ટાંતવાચક
કારણવાચક
પર્યાયવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP