Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

ચંદ્રકાંત બક્ષી
રા.વિ.પાઠક
ક.મા.મુનશી
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ?

આનંદશંકર ધ્રુવ
સિતાંશુ યશચંદ્ર
બ. ક. ઠાકોર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આકાર" એ કોની કૃતિ છે ?

આનંદશંકર
ચંદ્રકાન્ત બક્ષી
લીલા બહેન
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દૂધનો ભાવ 20% ઘટી જાય છે. જો ગૃહિણી સમાન રકમનો ખર્ચ ચાલુ રાખવો હોય, તો તેને કેટલા % અધિક દૂધ મળશે ?

16(2/3)%
20 %
50 %
25 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

વિરાસ
પ્રજીવકો
બેક્ટેરિયા
આનુવંશિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP