Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

ક.મા.મુનશી
ચંદ્રકાંત બક્ષી
રા.વિ.પાઠક
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
રામનારાયણ વિ. પાઠક
જયંતીલાલ ગોહિલ
પુરરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના શબ્દનો સમાસ દર્શાવો. – વીણાપાણિ

બહુવ્રીહી
કર્મધારય
મધ્યમપદલોપી
દ્વિગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP