Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

મણિલાલ દ્વિવેદી
દયારામ
નરસિંહ મહેતા
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ત્રિકોણકાર દીવાલનો પાયો તેની ઊંચાઈ કરતા 7 ગણો છે. જો આ દિવાલનો રંગવાનો ખર્ચ 3503 પ્રતિ 100ચો.મીટર 1225 હોય, તો પાયાની લંબાઈ શું થાય ?

30 મીટર
100 મીટર
70 મીટર
20 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

સંબંધક વિભક્તિ
અધિકરણ વિભક્તિ
સંપ્રદાન વિભક્તિ
કર્મ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બુલંદ દરવાજા નિર્માણ કોણે કરાવ્યું હતું ?

શાહજહા
ઔરંગઝેબ
અકબર
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP