Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

દયારામ
નરસિંહ મહેતા
મણિલાલ દ્વિવેદી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘આગગાડી’ :– સમાસ ઓળખાવો.

દ્વન્દ્વ
તત્પુરુષ
મધ્યમપદલોપી
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
સિતાંશુ યશચંદ્ર
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
નર્મકોશ
સાર્થ જોડણી કોશ
ભગવદગોમંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP