Talati Practice MCQ Part - 5 'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? દયારામ મણિલાલ દ્વિવેદી નરસિંહ મહેતા દયારામ દયારામ મણિલાલ દ્વિવેદી નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક ટાંકી A નળથી 5 કલાકમાં, 8 નળથી 10 કલાકમાં અને ૮ નળથી 30 કલાકમાં ભરાય છે. જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ? 14 કલાક 12 કલાક 13 કલાક 15 કલાક 14 કલાક 12 કલાક 13 કલાક 15 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયા ખનિજ માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે ? ફલોરોસ્પાર ખનીજ તેલ હિમેટાઈટ બોકસાઈડ ફલોરોસ્પાર ખનીજ તેલ હિમેટાઈટ બોકસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ? મોરચંદ(ઘોઘા) ટાણા(સિહોર) દાત્રજ(તળાજા) થોરાડી(સિહોર) મોરચંદ(ઘોઘા) ટાણા(સિહોર) દાત્રજ(તળાજા) થોરાડી(સિહોર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 18 કિમી/કલાકને મીટર/સેકન્ડમાં ફેરવો. 18 5 9 3 18 5 9 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ? ચીમનભાઇ પટેલ જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ ચીમનભાઇ પટેલ જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP