Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

દયારામ
મણિલાલ દ્વિવેદી
નરસિંહ મહેતા
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટાંકી A નળથી 5 કલાકમાં, 8 નળથી 10 કલાકમાં અને ૮ નળથી 30 કલાકમાં ભરાય છે. જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ?

14 કલાક
12 કલાક
13 કલાક
15 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયા ખનિજ માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે ?

ફલોરોસ્પાર
ખનીજ તેલ
હિમેટાઈટ
બોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ?

મોરચંદ(ઘોઘા)
ટાણા(સિહોર)
દાત્રજ(તળાજા)
થોરાડી(સિહોર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

ચીમનભાઇ પટેલ
જીવરાજ મહેતા
ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP