Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

મણિશંકર ભટ્ટ
મણિલાલ ત્રિવેદી
રતનજી ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જામનગર બાંધણી ઉપરાંત શાના માટે પ્રખ્યાત છે ?

ચાંદીકામ
કાષ્ઠકામ
લોહ ઉદ્યોગ
મેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“રંગપુર” નગર ક્યાંથી મળી આવ્યું હતું ?

અમદાવાદ
ભાવનગર
સુરેન્દ્રનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નો
4% નુકસાન
4% ખોટ
1.1% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 55 વર્ષ છે, ચાર વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા બે ગણી હોય તો પુત્રીની હાલની ઉંમર શોધો ?

17 વર્ષ
15 વર્ષ
19 વર્ષ
21 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP