Talati Practice MCQ Part - 5
વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ?

20
21
15
13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ?

અમરસિંહ ચૌધરી
બળવંતરાય મહેતા
માધવસિંહ સોલંકી
ધનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાન્ત મહેતા
કલાપી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP