ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નિરંજન ભગત નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે,-આ કાવ્યના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી દલપતરામ ખબરદાર નર્મદ ઉમાશંકર જોષી દલપતરામ ખબરદાર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? મદનમોહના સિંહાસન બત્રીસી ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી મદનમોહના સિંહાસન બત્રીસી ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? આઉટલેન્ડર ધ ક્રાઉન વેનીટી ફેર એકવસ આઉટલેન્ડર ધ ક્રાઉન વેનીટી ફેર એકવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ? દ્રવિડ શૈલી મારું ગુર્જરશૈલી હોયસલ શૈલી નાયક શૈલી દ્રવિડ શૈલી મારું ગુર્જરશૈલી હોયસલ શૈલી નાયક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP