ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નટવરલાલ પંડ્યા નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1936 1938 1934 1932 1936 1938 1934 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે પતંજલિએ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે પતંજલિએ હેમચંદ્રાચાર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભૂધરકાકા' નું પાત્ર કઈ કૃતિમાં આવે છે ? મુકુન્દરાય હવેલી બાદમાશ બાબુ વીજળી મુકુન્દરાય હવેલી બાદમાશ બાબુ વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ? હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ આદિલ મન્સૂરી સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ આદિલ મન્સૂરી સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP