કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્મારક કાર્યક્રમ 'એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા'નો શુભારંભ કર્યો ?

ગૃહ મંત્રાલય
MSME મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ?

પ્રો.રામદરશ મિશ્રા
પ્રો.વિદ્યાધર મિશ્રા
પ્રો.રામચરણ શર્મા
પ્રો.શંકરદેવ આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP