ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

ઉપર પૈકી એક પણ નહીં
અન્ય પછાત વર્ગો
અનુસૂચિત જાતિઓ
અનુસૂચિત જનજાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ?

સરદાર સ્વર્ણ સિંહ સમિતિ
હંસરાજ મહેતા સમિતિ
ડૉ.રંગરાજન સમિતિ
ચેલૈયા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP