ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? મહાત્મા ગાંધી જે.બી કૃપલાણી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી જે.બી કૃપલાણી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ? આપેલ પૈકી એક પણ નહીં ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન આપેલ પૈકી એક પણ નહીં ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ? 26મી જાન્યુઆરી, 1950 26મી નવેમ્બર, 1949 15મી ઓગસ્ટ, 1949 26મી જાન્યુઆરી, 1949 26મી જાન્યુઆરી, 1950 26મી નવેમ્બર, 1949 15મી ઓગસ્ટ, 1949 26મી જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ? રાજ્યની વિધાનસભા સંસદ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાજ્યની વિધાનસભા સંસદ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP