ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રિય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ - 74 કલમ - 161 કલમ - 153 કલમ - 155 કલમ - 74 કલમ - 161 કલમ - 153 કલમ - 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ? સરદાર સ્વર્ણ સિંહ સમિતિ હંસરાજ મહેતા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ ચેલૈયા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ હંસરાજ મહેતા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ ચેલૈયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન સંસદ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP