ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે? પાંચમી અનુસૂચિ સાતમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ સાતમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 16 આર્ટિકલ – 13 આર્ટિકલ – 22 આર્ટિકલ – 17 આર્ટિકલ – 16 આર્ટિકલ – 13 આર્ટિકલ – 22 આર્ટિકલ – 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ? પાયાનો દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ સાચો દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ સાચો દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ? રાજયપાલ રાષ્ટ્રપતિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ રાષ્ટ્રપતિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ–311 આર્ટિકલ-317 આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ–311 આર્ટિકલ-317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP