ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે?

સાતમી અનુસૂચિ
નવમી અનુસૂચિ
ત્રીજી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ?

રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15%
લોકસભાની સભ્ય સંખ્યાના 15%
સંસદની સંખ્યાના 12%
સંસદની સભ્ય સંખ્યાના 15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજુ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-168
અનુચ્છેદ-177
અનુચ્છેદ-167
અનુચ્છેદ-166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ?

માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત હકો
મૂળભૂત ફરજો
કલ્યાણ રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે.
તે ચોકકસ સમયગાળાનું હોય છે.
આપેલ તમામ
તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP