Talati Practice MCQ Part - 6 જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ નવસારી પંચમહાલ દાહોદ ડાંગ નવસારી પંચમહાલ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 690 609 591 510 690 609 591 510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ? 21 જુલાઈ, 1895 9 માર્ચ, 1902 17 નવેમ્બર, 1913 2 સપ્ટેમ્બર, 1898 21 જુલાઈ, 1895 9 માર્ચ, 1902 17 નવેમ્બર, 1913 2 સપ્ટેમ્બર, 1898 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 He served his parents ___. eye and ear hand and foot head and feet hand and head eye and ear hand and foot head and feet hand and head ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? સી. રાજગોપાલાચારી સરોજિની નાયડુ એની બેસન્ટ રવિશંકર મહારાજ સી. રાજગોપાલાચારી સરોજિની નાયડુ એની બેસન્ટ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP