Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ હોય છે ?

એક પણ નહીં
બહિર્ગોળ
અંતર્ગોળ
બાયોફોકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ?

12%
24%
6%
18%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા ?

અરાવિકુ વંશ
તુલુઘ વંશ
સાલુવ વંશ
સંગમ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP