Talati Practice MCQ Part - 6 રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો. નિબંધ એકાંકી નવલિકા પદ નિબંધ એકાંકી નવલિકા પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ? 12 20 15 18 12 20 15 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? વિનયકુમાર સક્સેના વિવેકરામ ચોબે અભિલાષા ચતુર્વેદી અજયકુમાર શર્મા વિનયકુમાર સક્સેના વિવેકરામ ચોબે અભિલાષા ચતુર્વેદી અજયકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? ગરબડદાસ મુખી રૂપા નાયક અને કેવલ નાયક નાથાજી અને યમાજી ગામીત ઠાકોર સૂરજમલ ગરબડદાસ મુખી રૂપા નાયક અને કેવલ નાયક નાથાજી અને યમાજી ગામીત ઠાકોર સૂરજમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 60000 62500 57500 62000 60000 62500 57500 62000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? સાવલી મસ્તુપુરા અમદાવાદ નિંગાળા સાવલી મસ્તુપુરા અમદાવાદ નિંગાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP