Talati Practice MCQ Part - 6
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ?

વડનગર
સિદ્ધપુર
પાટણ
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો.

પ્રત્યય
નિપાત
સંયોજક
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
અશોક
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP