Talati Practice MCQ Part - 6 ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ? વડનગર સિદ્ધપુર પાટણ મોઢેરા વડનગર સિદ્ધપુર પાટણ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 5000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ થાય. 1355 1096 1655 1755 1355 1096 1655 1755 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2560ના 40% = (?) 524 512 1028 1024 524 512 1028 1024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો. પ્રત્યય નિપાત સંયોજક અનુગ પ્રત્યય નિપાત સંયોજક અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નિકોબાર સમૂહમાં કેટલા દ્વિપો આવેલા છે ? 23 14 12 19 23 14 12 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો અશોક સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો અશોક સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP