Talati Practice MCQ Part - 6
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ?

યુનિસેફ
એક પણ નહિ
યુનેસ્કો
IUCN

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે
મકરંદ દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ

ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ
પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ
ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ
ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP