Talati Practice MCQ Part - 6 કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ? IUCN એક પણ નહિ યુનિસેફ યુનેસ્કો IUCN એક પણ નહિ યુનિસેફ યુનેસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ? નંદલાલ બોઝ રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ નંદલાલ બોઝ રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ? 72 93 48 51 72 93 48 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? RBI ઈરડા સેબી ક્રિસીલ RBI ઈરડા સેબી ક્રિસીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષે ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો ? 1995 1978 1992 1981 1995 1978 1992 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 62000 62500 60000 57500 62000 62500 60000 57500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP