Talati Practice MCQ Part - 6
ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

ગાંધીજી
ઠક્કરબાપા
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

30%
18 (1/13)%
23 (1/13)%
27 (1/8)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

વિનયકુમાર સક્સેના
અભિલાષા ચતુર્વેદી
વિવેકરામ ચોબે
અજયકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોઈ લીપ વર્ષ બુધવારે શરૂ થાય છે. તો તે લીપ વર્ષ પુરુ ક્યારે થાય ?

ગુરુવાર
સોમવાર
બુધવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP