Talati Practice MCQ Part - 6
ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

ઠક્કરબાપા
ગાંધીજી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

ગાંધીજી
સયાજીરાવ ગાયકવાડ
બાબુભાઈ જ. પટેલ
ડૉ.જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

નવસારી
દાહોદ
ડાંગ
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુ. 123
અનુ. 168
અનુ. 213
અનુ. 210

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP