Talati Practice MCQ Part - 6 ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ? ગાંધીજી ઠક્કરબાપા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી ઠક્કરબાપા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ થતો નથી. અહિંસા સ્વતંત્રતા સમાનતા બંધુતા અહિંસા સ્વતંત્રતા સમાનતા બંધુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો. મૂળશંકર વ્યાસ પ્રભુલાલ પટેલ ચુનીલાલ ભાવસાર અમૃતલાલ ઠક્કર મૂળશંકર વ્યાસ પ્રભુલાલ પટેલ ચુનીલાલ ભાવસાર અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 It's ___, rain is ___. cloud, fall cloudy, likely dark, fall clouds, folling cloud, fall cloudy, likely dark, fall clouds, folling ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 12500 125000 1.25 12.5 12500 125000 1.25 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP