Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

ખુદીરામ બોઝ
વાસુદેવ બળવંત ફડકે
વીર સાવરકર
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

પરિ + નામ = પરિણામ
સ + બંધ = સંબંધ
નમસ + કાર = નમસ્કાર
રામ + આયન = રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે ?

અનુ. 19
અનુ. 20
અનુ. 18
અનુ. 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

રામચરણ
જીવા ગોસાંઈ
રૈદાસ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP