Talati Practice MCQ Part - 6
સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ત્રિભુવનદાસ પટેલ
નીલકંઠરાય છત્રપતિ
વલ્લભભાઈ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે ?

બજારપદ્ધતિ
મૂડીવાદી
મિશ્ર
સમાજવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

સરોજિની નાયડુ
સી. રાજગોપાલાચારી
રવિશંકર મહારાજ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP