Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
નંદલાલ બોઝ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો.

પર્યાયવાચક
કારણવાચક
સમુચ્યયવાચક
દષ્ટાંતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ?

ઘોડાની નાળ જેવા
લગૂન
ચોરસ
લંબગોળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP