Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ વિષ્ટિ વિષાલુ વિષણ્ણ વિષ્ટર વિષ્ટિ વિષાલુ વિષણ્ણ વિષ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ? 18 15 20 12 18 15 20 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ખૂંદી તો પ્રથમી ખમે.......' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. પહેલું પૃથ્વી ખોળો જમીન પહેલું પૃથ્વી ખોળો જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ? ઋઝુપાલિકા નદી સરસ્વતી યમુના નિરંજના ઋઝુપાલિકા નદી સરસ્વતી યમુના નિરંજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP