Talati Practice MCQ Part - 6 અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? મેન્ડેલીફે ન્યુલેન્ડ ડોબરેનરે ડાલ્ટને મેન્ડેલીફે ન્યુલેન્ડ ડોબરેનરે ડાલ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ટીવીની કિંમત 20% જેટલી ઘટાડવામાં આવી છે. હવે જો તેને તેની મૂળકિંમત જેટલી કરવી હોય તો કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડશે ? 25% 20% 10% 15% 25% 20% 10% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કબડ્ડીની રમતમાં ‘ઘેરો તોડવી’ કૌશલ્ય કયા પક્ષનું છે ? ચઢાઈ કરનાર પક્ષ બચાવ પક્ષ એક પણ નહીં બંને પક્ષ ચઢાઈ કરનાર પક્ષ બચાવ પક્ષ એક પણ નહીં બંને પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રૂપા નાયક અને કેવલ નાયક ઠાકોર સૂરજમલ ગરબડદાસ મુખી નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ઠાકોર સૂરજમલ ગરબડદાસ મુખી નાથાજી અને યમાજી ગામીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 She was both surprised and ___, when she saw her exam result. rewarded restored released relieved rewarded restored released relieved ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના અશોક તરીકે કયો રાજા જાણીતો છે ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ રાજા સંપ્રતિ વિશળદેવ વાઘેલા સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ રાજા સંપ્રતિ વિશળદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP