Talati Practice MCQ Part - 6
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

ડોબરેનરે
ન્યુલેન્ડ
મેન્ડેલીફે
ડાલ્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ?

માળવાનો
શિલોંગ
દખ્ખણનો
છોટા નાગપુરનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રૂપા નાયક અને કેવલ નાયક
નાથાજી અને યમાજી ગામીત
ગરબડદાસ મુખી
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1965
1987
1992
1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો.

ફિશર
અમર્ત્ય સેન
એડમ સ્મિથ
જે.સી.પીગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

ઋઝુપાલિકા નદી
યમુના
સરસ્વતી
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP