Talati Practice MCQ Part - 6 નીચે આપેલ મધમાખીની જાતો પૈકી કઈ મધમાખીની જાત ઈટાલિયન છે ? એપિસ ડોરસાટા એપિસ ફ્લોરી એપિસ મેલીફેરા એપિસ સિરાના ઈન્ડિકા એપિસ ડોરસાટા એપિસ ફ્લોરી એપિસ મેલીફેરા એપિસ સિરાના ઈન્ડિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 810માં કોઈ વસ્તુ વેચતાં 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા માટે રૂ___ માં વસ્તુ વેચવી પડે. 890 900 950 990 890 900 950 990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 10% 7% 30% 18% 10% 7% 30% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ? પ્રથમ મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં ચોથા મંડળમાં પ્રથમ મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં ચોથા મંડળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પથ્થર મારી મારીને જીવ લેવાની સજા ટિપ્પણી સંગસારી ગલેફ દોરંગા ટિપ્પણી સંગસારી ગલેફ દોરંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ રાજા રવિ વર્મા ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP