સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 10 16 21 15 10 16 21 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો. મીનાક્ષી મંદિર - મદુરાઈ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ બૃહદેશ્વર મંદિર - થંજાવુર મીનાક્ષી મંદિર - મદુરાઈ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ બૃહદેશ્વર મંદિર - થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - રંગુન 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ? વિક્રાંત અને વિક્રમ એકપણ નહિં ગંગોત્રી અને કરૂણા દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી વિક્રાંત અને વિક્રમ એકપણ નહિં ગંગોત્રી અને કરૂણા દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ? શ્રી રાજ્જુભૈયા શ્રી બાળાસાહેબ દેવરસ પૂજ્ય ડૉ. હેડગેવાર પૂજ્ય ગુરુજી શ્રી રાજ્જુભૈયા શ્રી બાળાસાહેબ દેવરસ પૂજ્ય ડૉ. હેડગેવાર પૂજ્ય ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? પાંચ એક સાત ત્રણ પાંચ એક સાત ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP