સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 21 10 16 15 21 10 16 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ? કાન્યાજી રાવજી વાઘજી રાવજી લખધીરજી રાવજી જાયાજી રાવજી કાન્યાજી રાવજી વાઘજી રાવજી લખધીરજી રાવજી જાયાજી રાવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? માર્શલ ટીટો ગોર્બાચોવ નાસર જહોન કેનેડી માર્શલ ટીટો ગોર્બાચોવ નાસર જહોન કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ? ગ્વાલિયર ભોપાલ જબલપુર ઈન્દોર ગ્વાલિયર ભોપાલ જબલપુર ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? સૈયદ હમીદ ટી.કે.ઓમેન રાકેશ બસંત રજીન્દર સચર સૈયદ હમીદ ટી.કે.ઓમેન રાકેશ બસંત રજીન્દર સચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? જયલલિતા લાલુપ્રસાદ યાદવ મમતા બેનર્જી ચંદ્રાબાબુ નાયડુ જયલલિતા લાલુપ્રસાદ યાદવ મમતા બેનર્જી ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP