GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ?

5 : 7
6 : 5
7 : 5
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ ક્યો કાયદો બન્યો ?

આપેલ પૈકી એક પણ નહીં
હવા અધિનિયમ, 1981
પાણી અધિનિયમ, 1974
પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે.

ભવિષ્યકૃદંત
સામાન્યકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP