GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ? 5 : 7 6 : 5 7 : 5 આપેલ બંને 5 : 7 6 : 5 7 : 5 આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સાચી જોડણી શોધો. સુનમૂન ષૂનમુન સુનમુન સૂનમૂન સુનમૂન ષૂનમુન સુનમુન સૂનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ ક્યો કાયદો બન્યો ? આપેલ પૈકી એક પણ નહીં હવા અધિનિયમ, 1981 પાણી અધિનિયમ, 1974 પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986 આપેલ પૈકી એક પણ નહીં હવા અધિનિયમ, 1981 પાણી અધિનિયમ, 1974 પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે. ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ___ હોય. 1 કરતા વધુ શૂન્ય 1 1 કરતા ઓછું 1 કરતા વધુ શૂન્ય 1 1 કરતા ઓછું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP