Talati Practice MCQ Part - 7
કયા શાસકના ગરુડધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
પુલકેશી બીજો
અશોક
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
દયાનંદ સરસ્વતી
સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ધૂળ ખંખેરવી’ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

સફાઈ કરવી
ધૂળ સાફ કરવી
ખૂબ પ્રશંસા કરવી
ખૂબ ધમકાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બાળકો મેદાનમાં રમે છે.

બાળકોથી મેદાનમાં રમાય છે
બાળકોથી મેદાનમાં રમાશે
બાળકોને મેદાનમાં રમાડે છે
બાળકોથી મેદાનમાં ન રમાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP