Talati Practice MCQ Part - 7
‘ધૂળ ખંખેરવી’ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

સફાઈ કરવી
ખૂબ ધમકાવવો
ખૂબ પ્રશંસા કરવી
ધૂળ સાફ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

600 મી²
430 મી²
34.56 મી²
1728 મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

ભાલણ
મીરાંબાઈ
દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

લોચનશ્રૃતિ
નયનતારા
ચક્ષુશ્રવણ
ચક્ષુ:શ્રવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP