Talati Practice MCQ Part - 7 ‘ધૂળ ખંખેરવી’ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? સફાઈ કરવી ખૂબ ધમકાવવો ખૂબ પ્રશંસા કરવી ધૂળ સાફ કરવી સફાઈ કરવી ખૂબ ધમકાવવો ખૂબ પ્રશંસા કરવી ધૂળ સાફ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? એની બેસન્ટ સિસ્ટર નિવેદિતા રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી એની બેસન્ટ સિસ્ટર નિવેદિતા રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 600 મી² 430 મી² 34.56 મી² 1728 મી² 600 મી² 430 મી² 34.56 મી² 1728 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 (2³)⁴÷ (2²)³ = ___ 64 128 12 256 64 128 12 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ? ભાલણ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ભાલણ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? લોચનશ્રૃતિ નયનતારા ચક્ષુશ્રવણ ચક્ષુ:શ્રવા લોચનશ્રૃતિ નયનતારા ચક્ષુશ્રવણ ચક્ષુ:શ્રવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP