ભારતની ભૂગોળ (Geography of India) જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે ? મહાનદી ગોદાવરી સ્વર્ણરેખા ગંગા મહાનદી ગોદાવરી સ્વર્ણરેખા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી. નું અંતર હોય છે ? 139 કિ.મી. 111 કિ.મી. 211 કિ.મી. 122 કિ.મી. 139 કિ.મી. 111 કિ.મી. 211 કિ.મી. 122 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી ? જહાનવી અલકનંદા ભાગીરથી ગૌતમી જહાનવી અલકનંદા ભાગીરથી ગૌતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે ? કસ્તુરીમૃગ ડુગોંગ ઓક્ટોપસ એકશિંગી ભારતીય ગેંડા કસ્તુરીમૃગ ડુગોંગ ઓક્ટોપસ એકશિંગી ભારતીય ગેંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ? અરુણાચલ પ્રદેશ અંદામાન દ્વીપસમૂહ શિલોંગ કચ્છ અરુણાચલ પ્રદેશ અંદામાન દ્વીપસમૂહ શિલોંગ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP