Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

ઓમકારનાથ
સારંગદેવ
મકરંદ દવે
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતાને ભાષણ કરવા કહ્યું.
રાજનેતા પાસે ભાષણ કરાવશે.
રાજનેતાથી ભાષણ કરાયું.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP