Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

નારદ
સારંગદેવ
ઓમકારનાથ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

30
32
34
31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કોના પ્રયાસોથી થઈ હતી ?

સરદાર પટેલ
ત્રિભુવનદાસ પટેલ
ડો. એમ‌.એસ.સ્વામીનાથન
વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP