Talati Practice MCQ Part - 7
ચાર્લ્સ વુડના ખરિતામાં કોને માટે શાળાઓ શરૂ કરવાની ભલામણ હતી ?

ગ્રામજનો માટે
દલિતો માટે
કન્યાઓ માટે
આદિવાસીઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સુદામાનાં વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર' - આ વાક્યમાં ક્યો અલંકાર બને છે ?

ઉત્પ્રેક્ષા
વ્યાજસ્તુતિ
સ્વભાવોક્તિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP