Talati Practice MCQ Part - 7
હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો ?

આસફજહાંખાન
ટીપુ સુલતાન
નિઝામ-ઉલ-મુલ્ક
સઆદતખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

15
10
12
8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“20 લાખથી વધુ ન હોય તેવી વસતી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં.” આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 D (2)
243 B (2)
243 E (1)
243 C (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?

સીબુ સોરેન
માણિક સાહા
બિપ્લવકુમાર
પ્રફુલકુમારદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ?

ફ્લોરીન
પોટેશિયમ
ઓસ્મિયમ
બ્રોમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP