ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી ગિજુભાઈ - બાળ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ? બે ખુદાઈ ખિદમતગારો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહનો બે ખુદાઈ ખિદમતગારો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. પારડી ઉમેદગઢ આંબલી ધાંધળી પારડી ઉમેદગઢ આંબલી ધાંધળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ન્હાનાલાલ કલાપી બ. ક. ઠાકોર કાન્ત ન્હાનાલાલ કલાપી બ. ક. ઠાકોર કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ ખબરદાર કવિ મુનશી કવિ પન્નાલાલ કવિ નર્મદ કવિ ખબરદાર કવિ મુનશી કવિ પન્નાલાલ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP