ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? ઋષિપ્રસાદ નવરંગ શારદા સદ્દગુરુ એકોઝ ઋષિપ્રસાદ નવરંગ શારદા સદ્દગુરુ એકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના માણસાઈના દીવા સિંધુડો સોરઠ સંતવાણી યુગવંદના માણસાઈના દીવા સિંધુડો સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. કવિતા નવલકથા નિબંધ આત્મકથા કવિતા નવલકથા નિબંધ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? ગની દહીંવાલા શેખાદમ આબુવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા શેખાદમ આબુવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP