ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

ન્હાનાલાલ - ડોલન શૈલી
દયારામ - ગરબી
ગિજુભાઈ - બાળ સાહિત્ય
અખો - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

કવિ ન્હાનાલાલ
બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

યુગવંદના
માણસાઈના દીવા
સિંધુડો
સોરઠ સંતવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

ગની દહીંવાલા
શેખાદમ આબુવાલા
અમર પાલનપુરી
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP