GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો. 15 અને 22 16 અને 21 24 અને 13 17 અને 20 15 અને 22 16 અને 21 24 અને 13 17 અને 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કટ/કોપી કરેલી માહિતીને કામચલાઉ ધોરણે સંગ્રહ કરતા પ્રોગ્રામને શું કહે છે ? ક્લિપ મેપ ક્લિપ ઈન્ફો ક્લિપ સ્ટોરેજ ક્લિપ બોર્ડ ક્લિપ મેપ ક્લિપ ઈન્ફો ક્લિપ સ્ટોરેજ ક્લિપ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પોયસન વિતરણ ___ વિષમતા ધરાવે છે. ધન આપેલ પૈકી એક પણ નહીં શૂન્ય ઋણ ધન આપેલ પૈકી એક પણ નહીં શૂન્ય ઋણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the degree : I am as old as my brother. My brother is not elder to me. I am not older then my brother. My brother is older then me. I am elder than my brother. My brother is not elder to me. I am not older then my brother. My brother is older then me. I am elder than my brother. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ ભૂલ એ “કારકુની ભૂલ'' ગણાતી નથી ? કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP