ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

આર.કે. સુબ્રમણ્યમ
ટી.એન. સત્યપંથી
એન. ગોપાલાસ્વામી આયંગર
એસ. ચેન્નારેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ?

અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે.
બંધારણના ભાગ -4
બંધારણના ભાગ -3
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___

અનુચ્છેદ-48 ક
અનુચ્છેદ-25
અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-51ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP