Talati Practice MCQ Part - 7
સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'

વિકલ્પવાચક
શરતવાચક
અવતરણવાચક
સમુચ્યવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

સુવિશાખ
ચક્રપાલિ
રુદ્રદામા
પુષ્યગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિ.મી./કલાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ?

18 સેકન્ડ
15 સેકન્ડ
21 સેકન્ડ
12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

નરસિંહ મહેતા
મીરાંબાઈ
ભાલણ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બૅક્ટેરિયાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રોબર્ટ કૂક
એરન બર્ગ
લૂઈ પાશ્વર
લ્યુવેન હોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP