Talati Practice MCQ Part - 7
સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'

વિકલ્પવાચક
અવતરણવાચક
શરતવાચક
સમુચ્યવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પ્રોપર્ટી એન્ડ અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયાની થીઅરી કોણે આપી હતી ?

પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન
બી.આર. આંબેડકર
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

14 મિનિટ
10 મિનિટ
16 મિનિટ
12 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP