Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સત્યાગ્રહ
સેવાગ્રામ
હૃદયકુંજ
સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને સ્કૂટર રીપેર કરતાં 12 કલાક લાગે છે. અને બીજી વ્યક્તિ B ને તે જ સ્કૂટર રીપેર કરતાં 6 કલાક લાગે છે તો A અને B ભેગા મળીને કેટલા કલાકમાં સ્કૂટર રીપેર કરી શકશે ?