Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
મહેન્દ્ર મેઘાણી
કિશોરલાલ મશરૂવાલા
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___

10x + 3y + 22 = 0
10x + 3y = 0
10x + 3y + 2 = 0
10x - 3y - 22 = 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે ?

ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને
તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે
પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા
પંચાયતના મતદારો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયત કેટલી વસ્તી સુધીના ગામમાં રચાય છે ?

20000 સુધીની
25000 સુધીની
10000 સુધીની
15000 સુધીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP