Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

મૂળરાજ
કુમારપાળ
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ તેના મિત્ર કહે છે કે ચાર વર્ષ પછી તે 14 વર્ષ પહેલાં હતો તેના કરતા બમણી વયની થશે તો તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?

20
32
28
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP