Talati Practice MCQ Part - 7
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ?

જવાહરમલ
કેશવચંદ્ર
ગોપાલહરિ દેશમુખ
આત્મારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પિતૃ + ઔદાર્ય = ___

પિત્રોદાર્ય
પિતૌદાર્ય
પિતૃ ઔદર્ય
પિત્રૌદાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે ?

નઠારું - આડત
ગ્લાનિ - ગેબી
ઈલાજ - ઉપચાર
ઈમાન - ઉપાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો.
સ્થાપક
a. ચંદ્રદેવ
b. કૃષ્ણરાજ
c. બપ્પદેવ
d. જયસિંહ
વંશ/રાજ્ય
1. ગઢવાલ રાજ્ય
2. પરમાર વંશ
3. પલ્લવ વંશ
4. ચાલુક્ય વંશ

b-1, c-2, d-3, a-4
c-1, d-2, a-3, b-4
a-1, b-2, c-3, d-4
d-1, a-2, b-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
She says, "I like writing stories." - Choose the correct option.

She says that she likes writing stories.
She says that she liked writing stories.
She said that she liked writing stories.
She said that she likes writing stories.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP