Talati Practice MCQ Part - 8 કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ? ઉમ્મીદ યોજના સંત રૈદાસ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના ખિલખિલાટ યોજના ઉમ્મીદ યોજના સંત રૈદાસ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના ખિલખિલાટ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ? 27, જુલાઈ 28, માર્ચ 23, ઓક્ટોબર 29, ઓગસ્ટ 27, જુલાઈ 28, માર્ચ 23, ઓક્ટોબર 29, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ? અમૃતલાલ વેગડ જયંતી ગોહેલ પુરૂરાજ જોશી મકરંદ દવે અમૃતલાલ વેગડ જયંતી ગોહેલ પુરૂરાજ જોશી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ ક્યો છે ? યમલ બારી બહાર પરિક્રમા પ્રતીક્ષા યમલ બારી બહાર પરિક્રમા પ્રતીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો :મનસુખ ખેતરનો પાક કાપે છે મનસુખથી ખેતરાનો પાક કપાય માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખથી ખેતરનો પાક કપાશે મનસુખ ખેતરનો પાક ન કાપે. મનસુખથી ખેતરાનો પાક કપાય માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખથી ખેતરનો પાક કપાશે મનસુખ ખેતરનો પાક ન કાપે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? નર્મદા ગોદાવરી તુંગભદ્રા ક્રિષ્ણા નર્મદા ગોદાવરી તુંગભદ્રા ક્રિષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP