Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? શ્રી વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લોર્ડ રિપન શ્રી વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલું કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ મિનિટ લાગે. 20 16 12 30 20 16 12 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ? જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? ક્રિષ્ણા નર્મદા તુંગભદ્રા ગોદાવરી ક્રિષ્ણા નર્મદા તુંગભદ્રા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? કાલીબંગન મહેરગઢ આમરી કોટદિજી કાલીબંગન મહેરગઢ આમરી કોટદિજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રથમ ચરણમાં=13 માત્રા અને બીજા ચરણમાં=11 માત્રા ક્યા છંદમાં છે ? ચોપાઈ ઝૂલણા હરિગીત દોહરો ચોપાઈ ઝૂલણા હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP