Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? મહાત્મા ગાંધી શ્રી વિનોબા ભાવે લોર્ડ રિપન જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી શ્રી વિનોબા ભાવે લોર્ડ રિપન જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ? ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર વ્યાસ કનૈયાલાલ મુનશી મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર વ્યાસ કનૈયાલાલ મુનશી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપુર્ણા આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપુર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તન્વી’નો સંધિ વિગ્રહ શું થશે ? ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તલાકોના ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલું કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ મિનિટ લાગે. 16 20 12 30 16 20 12 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP