Talati Practice MCQ Part - 8
પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો.

પૃથ્વીનું પરિક્રમણ
પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે
પૃથ્વીનું પરિભ્રમણ
પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ?

અનુસૂચિ-11
અનુસૂચિ-12
અનુસૂચિ-6
અનુસૂચિ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી દયાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલા હોય છે ?

શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ
ગર્ભાશય
અધિવૃષ્ણનલિકા
મૂત્રાશય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંનું ક્યું ઉદાહરણ ‘હરિગીત’ છંદનું છે ?

હું માનવી માનવ થાઉં તો ઘણું
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ?

કુચીપુડી
ભરતનાટ્યમ્
મણિપુરી
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP