Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ?

શંકરલાલ મહારાજ
વીરભાણ સ્વામી
બેચરજી સ્વામી
લાઘા મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

સ્ત્રી સશક્તિકરણ માટે
બાળ લગ્નો અટકાવવા માટે
છૂટાછેડા અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
રામાયણ
ભગવત ગીતા
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?

15 જાન્યુઆરી
28 ફેબ્રુઆરી
15 ડિસેમ્બર
31 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP