ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?

સૈયદ આલમની મસ્જિદ
ચાંપાનેરની નગીના મસ્જિદ
મલિક શાબાનની મસ્જિદ
બાઈ હરિરની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ?

જુનાગઢનો નવાબ
જુનાગઢનો સેનાપતિ
જૂનાગઢનો વઝીર
જુનાગઢનો ખજાનચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

મનસુખરામ ત્રિપાઠી
નવલરામ
મણિશંકર કીકાણી
મણિલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP