ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? સનોસણ (બનાસકાંઠા) સમોડા (પાટણ) વાલિયા (ભરૂચ) હિંમતનગર સનોસણ (બનાસકાંઠા) સમોડા (પાટણ) વાલિયા (ભરૂચ) હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? મંગળદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ મંગળદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? બ્રહ્મકુમાર દત્ત રવિશંકર મહારાજ સરદાર પટેલ મોહનલાલ પંડ્યા બ્રહ્મકુમાર દત્ત રવિશંકર મહારાજ સરદાર પટેલ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી મળેલા ઓજારો જેવા પથ્થરોમાંથી બનાવેલા હતા ? કેલ્સેડ આપેલ તમામ જેસ્થર ચર્ટ કેલ્સેડ આપેલ તમામ જેસ્થર ચર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ? વડનગર ભરૂચ વઢવાણ ખંભાલીડા વડનગર ભરૂચ વઢવાણ ખંભાલીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP