ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? વાલિયા (ભરૂચ) સમોડા (પાટણ) હિંમતનગર સનોસણ (બનાસકાંઠા) વાલિયા (ભરૂચ) સમોડા (પાટણ) હિંમતનગર સનોસણ (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? પોરબંદર અમદાવાદ રાજકોટ ભાવનગર પોરબંદર અમદાવાદ રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકીની સિંધુ નદીની કઈ ઉપનદી પાકિસ્તાનમાંથી વહેતી નથી ? રાવી બિયાસ ચિનાબ સતલજ રાવી બિયાસ ચિનાબ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોના-ચાંદીના કલાત્મક આભૂષણો માટે કયા શહેર જાણીતા છે ? જામનગર, રાજકોટ ભાવનગર, જામનગર રાજકોટ, ભૂજ સુરેન્દ્રનગર, ભૂજ જામનગર, રાજકોટ ભાવનગર, જામનગર રાજકોટ, ભૂજ સુરેન્દ્રનગર, ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP