ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ?

હૃદયનાથ કુંજરુ સમિતિ
અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
કે.એમ. પાનીકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

આપેલ તમામ
જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP