ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? વાલિયા (ભરૂચ) સમોડા (પાટણ) હિંમતનગર સનોસણ (બનાસકાંઠા) વાલિયા (ભરૂચ) સમોડા (પાટણ) હિંમતનગર સનોસણ (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આપેલ પૈકી કોઇ નહી આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ આપેલ પૈકી કોઇ નહી આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કલ્યાણજી મહેતા અબ્બાસ તૈયબજી કુંવરજીભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કલ્યાણજી મહેતા અબ્બાસ તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? સર ટી. માધવરાવ દિવાનજી રણછોડજી મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી સર ટી. માધવરાવ દિવાનજી રણછોડજી મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ? ઈ.સ. 1928 ઈ.સ. 1932 ઈ.સ. 1930 ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1932 ઈ.સ. 1930 ઈ.સ. 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP