Talati Practice MCQ Part - 8
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

મુખ્ય ચૂંટણી અધિકારી
એટર્ની જનરલ
લોકસભાના સભાપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

805 ચો.મી.
880 ચો.મી.
800 ચો.મી.
890 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સનદી સેવાઓનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

લોર્ડ કોર્નવોલિસ
રીબર્ટ ક્લાઈવ
વોરન હેસ્ટિંગ્સ
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP