Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-337
અનુચ્છેદ-341
અનુચ્છેદ-340
અનુચ્છેદ-338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય કયું ?

ઉત્તરાખંડ
સિક્કિમ
તેલંગાણા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોળોના જંગલો સાબરકાંઠા જિલ્લાનાં ક્યા તાલુકામાં આવેલા છે ?

વિજયનગર
ઈડર
મેઘરજ
પોસીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

મધ્યાહન ભોજન યોજના
અંત્યોદય યોજના
આપેલ બધી જ યોજનાઓ
અન્નપુર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP