Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-340
અનુચ્છેદ-338
અનુચ્છેદ-337
અનુચ્છેદ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

ત્રણ
એક
બે
સભ્યોની સંખ્યા જેટલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

ગિલો ગામમાં ગયો.
દમયંતીનું મુખ જાણે ચંદ્ર
સત્ય પરમેશ્વર છે.
યામિનીનું મુખ ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી 'CEPT'ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ?

અમદાવાદ - 1949
સુરત - 2007
જામનગર - 1967
અમદાવાદ - 1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP