Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.એમ.એસ. સ્વામીનાથન
ડૉ.નોર્મન ઈ. બોલોંગ
જયપ્રકાશ નારાયણ
ડૉ.કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
મુખ્ય ચૂંટણી અધિકારી
એટર્ની જનરલ
લોકસભાના સભાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ?

હરીન્દ્ર દવે
અનિલ ચાવડા
મણિલાલ દેસાઈ
માધવ રામાનુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.802
વિ.સં.813
વિ.સં.808
વિ.સં.810

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સૂર પૂરવો’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.

આનાકાની કરવી
હામાં હા કહેવી
ગીત ગાવું
સંગીત વગાડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP