Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ઈન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યું સમાનાર્થી જોડકું ખોટું છે ?

બળદ- સુરભિસુત-આખલો
શાર્દૂલ-મહિષી-મર્કટ
ભોરંગ-વાસુકિ-સર્પ
હાથી-ગજ-હસ્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

બે
સભ્યોની સંખ્યા જેટલા
ત્રણ
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP