Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઉમાશંકર જોશી શામળદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી શામળદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ? 2010-11 2012-13 2008-09 2014-15 2010-11 2012-13 2008-09 2014-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં કઈ પર્વતશ્રેણી માત્ર એક જ રાજયમાં ફેલાયેલી છે ? ઈલોરા અજંતા અરવલ્લી સતપૂડા ઈલોરા અજંતા અરવલ્લી સતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે,તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ? 1 મીનીટ 80 સેકન્ડ 3 મીનીટ 120 સેકન્ડ 1 મીનીટ 80 સેકન્ડ 3 મીનીટ 120 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતાના અવસાન સમયે ગાંધીજીની ઉંમર કેટલી હતી ? સત્તર પંદર ચૌદ સોળ સત્તર પંદર ચૌદ સોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે. પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્ર + ઈષણા પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્ર + ઈષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP