Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
શામળદાસ ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને પાંચમા ધોરણમાં કેટલા રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ મળતી હતી ?

ચાર રૂપિયા
બાર રૂપિયા
દસ રૂપિયા
બે રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ?

શીમળો
સાલ
સાગ
વડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1951
ઈ.સ.1971
ઈ.સ.1921
ઈ.સ.1911

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ?

નેપાલી
સિંધી
રાજસ્થાની
ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP