Talati Practice MCQ Part - 8
‘પિઠોરા’ શું છે ?

આદિવાસી સંગીત
આદિવાસી નૃત્ય
આદિવાસી તહેવાર
આદિવાસી ચિત્રકળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

મુન્ડક ઉપનિષદ
ઉત્તર મીમાંસા
ઈશોપનિષદ
બ્રહ્મસુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ-3
પરિશિષ્ટ-10
પરિશિષ્ટ-2
પરિશિષ્ટ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર શનિવારે
દર મંગળવારે
મહિનાના બીજા મંગળવારે
મહિનાના ચોથા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP